એલેક્સી ડૅરલ આવા લોકોને ચેતવે છે અને કહે છે: “ભગવાન તો તને માફ કરશે, પણ તારી નર્વસ સીસ્ટમ તને માફ નહીં કરે.' માણસનું વ્યકતીત્વ મનોશારીરીક છે.
હું બહુ નાનો માણસ છું; પણ એક આગાહી કરું છું . ભવીષ્યમાં એક થેરપી જાણીતી થશે, જેને “પ્રામાણીકતા- ઉપચાર પદ્ધતી' કહેવામાં આવશે. પ્રામાણીકપણે જીવનારો સીધી લીટીનો આદમી નીરામય અને લાંબા આયુષ્યની શકયતા વધારે છે. આપણી પરંપરામાં આયુર્વેદને ઉપવેદનો દરજ્જો મળ્યો, જેમાં આયુષ્યની માવજતનું રહસ્ય
એલેક્સી ડૅરલ આવા લોકોને ચેતવે છે અને કહે છે: “ભગવાન તો તને માફ કરશે, પણ તારી નર્વસ સીસ્ટમ તને માફ નહીં કરે.' માણસનું વ્યકતીત્વ મનોશારીરીક છે.
હું બહુ નાનો માણસ છું; પણ એક આગાહી કરું છું . ભવીષ્યમાં એક થેરપી જાણીતી થશે, જેને “પ્રામાણીકતા- ઉપચાર પદ્ધતી' કહેવામાં આવશે. પ્રામાણીકપણે જીવનારો સીધી લીટીનો આદમી નીરામય અને લાંબા આયુષ્યની શકયતા વધારે છે. આપણી પરંપરામાં આયુર્વેદને ઉપવેદનો દરજ્જો મળ્યો, જેમાં આયુષ્યની માવજતનું રહસ્ય