ગુણવંત શાહના લેખો - Gunvant Shah Na Lekho

આટલી આકરી કહેવતમાં કંઈ તથ્ય ખરું ? સાઠ વર્ષ પુરાં થયાં પછી સ્વાનુભવે કહેવા ઈચ્છું છું કે આ કહેવતમાં ખાસ્સું તથ્ય રહેલું છે. આવું કહેવામાં કોઈ નમ્રતા-બમ્રતા નથી; કેવળ હકીકતનું બયાન છે.

થોડીક કબુલાતો કરવા જેવી છે. સાઠ વટાવનારા આદમીની બાયો-કૅમીસ્ટ્રી કે પછી માનસીકતા બદલાતી હશે ? કેટલાક ફેરફારો અવશ્ય અનુભવવા મળે છે. જે ફેરફારો થાય તે માણસે માણસે જુદા હોવાના. એક લક્ષણ ખાસ ઉપસી આવતું જોવા મળે છે. સાઠ પછી આત્મશ્લાઘા પ્રત્યેનું


105 of 262

આટલી આકરી કહેવતમાં કંઈ તથ્ય ખરું ? સાઠ વર્ષ પુરાં થયાં પછી સ્વાનુભવે કહેવા ઈચ્છું છું કે આ કહેવતમાં ખાસ્સું તથ્ય રહેલું છે. આવું કહેવામાં કોઈ નમ્રતા-બમ્રતા નથી; કેવળ હકીકતનું બયાન છે.

થોડીક કબુલાતો કરવા જેવી છે. સાઠ વટાવનારા આદમીની બાયો-કૅમીસ્ટ્રી કે પછી માનસીકતા બદલાતી હશે ? કેટલાક ફેરફારો અવશ્ય અનુભવવા મળે છે. જે ફેરફારો થાય તે માણસે માણસે જુદા હોવાના. એક લક્ષણ ખાસ ઉપસી આવતું જોવા મળે છે. સાઠ પછી આત્મશ્લાઘા પ્રત્યેનું


105 of 262