છે તે વાત ખોટી છે. ખરી અસર મીત્રોની પડે છે. આ બાબતે મોટો વીવાદ જગાડ્યો છે.
ગમતી કૃતીનાં કતરણ સંઘરવાનો મને શોખ. ત્યારે “સંદેશ' દૈનીકની રવીવારીય પુર્તીમાં ગુણવંતભાઈની “વીચારોના વૃંદાવનમાં' નામે કૉલમ ચાલતી. તેમાંથી તા. ૧૮ ઓક્ટોબર ૧૯૯૮ના “સંદેશ'માં પ્રકાશીત આ મુળ કતરણ હાથે ચડ્યું.. તે લેખકની પરવાનગીથી અહીં આપ સૌ માટે સાભાર...
* ગુણુની બા (માતૃવંદના) *
ઓલપાડ તાલુકાના સાંધીએર ગામે વીસેક વર્ષની છોકરીને પ્રાથમીક કન્યાશાળામાં
છે તે વાત ખોટી છે. ખરી અસર મીત્રોની પડે છે. આ બાબતે મોટો વીવાદ જગાડ્યો છે.
ગમતી કૃતીનાં કતરણ સંઘરવાનો મને શોખ. ત્યારે “સંદેશ' દૈનીકની રવીવારીય પુર્તીમાં ગુણવંતભાઈની “વીચારોના વૃંદાવનમાં' નામે કૉલમ ચાલતી. તેમાંથી તા. ૧૮ ઓક્ટોબર ૧૯૯૮ના “સંદેશ'માં પ્રકાશીત આ મુળ કતરણ હાથે ચડ્યું.. તે લેખકની પરવાનગીથી અહીં આપ સૌ માટે સાભાર...
* ગુણુની બા (માતૃવંદના) *
ઓલપાડ તાલુકાના સાંધીએર ગામે વીસેક વર્ષની છોકરીને પ્રાથમીક કન્યાશાળામાં