ગુણવંત શાહના લેખો - Gunvant Shah Na Lekho

આગ્રહ પણ આતંકવાદી મુદ્રા ધારણ કરી શકે છે. ધર્મ સાથે જોડાયેલા અને હીન્દુત્વના સ્મારક ગણાતા “પવીત્ર' આશ્રમોની તો વાત જ કરવા જેવી નથી. આ બાબતે નવી પેઢી મને અધીક નીખાલસ અને અધીક નીર્દમ્ભ જણાય છે. એકવીસમી સદીમાં કદાચ સીતા રામને કહી શકશે : “તમે મને વનમાં મોકલનાર કોણ? હું તો આ ચાલી મીથીલા!' લીવ-ઈન રીલેશનશીપનો આડકતરો સમ્બન્ધ નારીમુક્તી સાથે પણ રહેલો છે. હા, એ નવા ઉન્મેષને કારણે સુકા ભેગું લીલુંયે બળશે. બાકી પ્રત્યેક લગ્નેતર સમ્બન્ધને


244 of 262

આગ્રહ પણ આતંકવાદી મુદ્રા ધારણ કરી શકે છે. ધર્મ સાથે જોડાયેલા અને હીન્દુત્વના સ્મારક ગણાતા “પવીત્ર' આશ્રમોની તો વાત જ કરવા જેવી નથી. આ બાબતે નવી પેઢી મને અધીક નીખાલસ અને અધીક નીર્દમ્ભ જણાય છે. એકવીસમી સદીમાં કદાચ સીતા રામને કહી શકશે : “તમે મને વનમાં મોકલનાર કોણ? હું તો આ ચાલી મીથીલા!' લીવ-ઈન રીલેશનશીપનો આડકતરો સમ્બન્ધ નારીમુક્તી સાથે પણ રહેલો છે. હા, એ નવા ઉન્મેષને કારણે સુકા ભેગું લીલુંયે બળશે. બાકી પ્રત્યેક લગ્નેતર સમ્બન્ધને


244 of 262